વધારે જાણવા આટલું કરો
એક ઈશ્વરભક્તે કહ્યું, “બુદ્ધિ સૌથી મહત્ત્વની છે, એટલે એ પ્રાપ્ત કર, ભલે તું ગમે એ મેળવે, પણ સમજણ મેળવવાનું ચૂકતો નહિ.” (નીતિવચનો ૪:૭) ઈશ્વરે આપેલી બુદ્ધિ અને સમજશક્તિથી જીવનમાં સારા નિર્ણયો લેવા મદદ મળે છે. એનાથી જીવન ખુશહાલ બને છે.
ઈશ્વરે બાઇબલમાં ઘણી સુંદર સલાહ આપી છે. એ વિશે વધારે જાણવા jw.org વેબસાઇટ પર જાઓ.
બાઇબલ
વીડિયો
એનિમેશન
ઇન્ટરવ્યૂ
લેખો
અહીં આપેલી માહિતી બધા માટે છે. એ માટે કોઈ ચાર્જ નથી, એ મફત છે.