સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે જાણવા આટલું કરો

વધારે જાણવા આટલું કરો

એક ઈશ્વરભક્તે કહ્યું, “બુદ્ધિ સૌથી મહત્ત્વની છે, એટલે એ પ્રાપ્ત કર, ભલે તું ગમે એ મેળવે, પણ સમજણ મેળવવાનું ચૂકતો નહિ.” (નીતિવચનો ૪:૭) ઈશ્વરે આપેલી બુદ્ધિ અને સમજશક્તિથી જીવનમાં સારા નિર્ણયો લેવા મદદ મળે છે. એનાથી જીવન ખુશહાલ બને છે.

ઈશ્વરે બાઇબલમાં ઘણી સુંદર સલાહ આપી છે. એ વિશે વધારે જાણવા jw.org વેબસાઇટ પર જાઓ.

  • બાઇબલ

  • વીડિયો

  • એનિમેશન

  • ઇન્ટરવ્યૂ

  • લેખો

અહીં આપેલી માહિતી બધા માટે છે. એ માટે કોઈ ચાર્જ નથી, એ મફત છે.