સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફોરવર્ડ

ફોરવર્ડ

એક પિતાની જેમ, ભગવાનને આપણા પર બહુ પ્રેમ છે. ૧ પિતર ૫:૬, ૭

ભગવાન આપણા સરજનહાર છે. તે બધી વાતે આપણી સંભાળ રાખે છે. પ્રેમાળ અને સમજુ પિતાની જેમ, ભગવાન આખી દુનિયામાં લોકોને સુખના માર્ગે દોરે છે.

ભગવાને આપેલાં વચનો આપણું જીવન ખુશીઓથી ભરી દે છે.

ભગવાનનું સાંભળશો તો, તે ખરો માર્ગ બતાવશે. તમારું રક્ષણ કરશે. મુસીબતોમાં મદદ કરશે.

એટલું જ નહિ, તમે અમર જીવન પામશો!

ભગવાન કહે છે: ‘મારી પાસે આવો અને સાંભળો, એટલે તમે જીવન પામશો.’ યશાયા ૫૫:૩