સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ


દુઃખ જશે, સુખ આવશે—શું એ શક્ય છે?

દુઃખ જશે, સુખ આવશે—શું એ શક્ય છે?

તમે શું કહેશો?

  • હા

  • ના

  • કદાચ

ઈશ્વરે કયું વચન આપ્યું છે?

“સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.”​ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

ત્યારે આપણું જીવન કેવું હશે?

કોઈ દુઃખ નહિ હોય, આપણે કુટુંબ અને મિત્રો સાથે સુખચેનથી રહીશું.​યર્મિયા ૨૯:૧૧.

આપણે થોડાં વર્ષો માટે નહિ, યુગોના યુગો જીવીશું.​ગીતશાસ્ત્ર ૨૨:૨૬.

શું એવું સાચે જ થશે?

હા, ચોક્કસ. એ જાણવા આ ચોપડીના ત્રણ પાઠ જુઓ. એના વિષયો છે: