સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને ઓળખો, તેમની કૃપા પામો

ઈશ્વરને ઓળખો, તેમની કૃપા પામો

કેટલાક લોકોને લાગે છે કે . . .

ઈશ્વરને આપણી કંઈ પડી નથી. તે એટલા તો પવિત્ર છે કે તેમની આગળ આવવા આપણે લાયક નથી.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે

“ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

“તમે તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.

ઈશ્વરને ઓળખવા, તેમની કૃપા પામવા આપણે શું કરી શકીએ?