સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ધર્મમાં ન માનનારા લોકોને સર્જનહાર વિશે જાણવા મદદ કરો

ધર્મમાં ન માનનારા લોકોને સર્જનહાર વિશે જાણવા મદદ કરો

અમુક વાર આપણે એવા લોકોને ખુશખબર જણાવતા અચકાઈએ છીએ, જેઓ ધર્મમાં માનતા નથી. કેમ કે આપણને લાગે છે કે તેઓ આપણું સાંભળશે નહિ. પણ યાદ રાખવું જોઈએ કે જેઓ ધર્મમાં કે ઈશ્વરમાં માનતા નથી, તેઓ પણ યહોવાના સાક્ષી બન્યા છે. તેઓને એ પારખવા મદદ કરવામાં આવી હતી કે ઈશ્વર ખરેખર છે.—રોમ ૧:૨૦; ૧૦:૧૪.

ભૂલશો નહિ—શ્રદ્ધા ન રાખનારા પણ શ્રદ્ધા મૂકી શકે!—ધર્મમાં ન માનનારા લોકો વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

ધર્મમાં ન માનનારા લોકોને ખુશખબર જણાવવા વિશે ટોમાસોભાઈના અનુભવથી શું શીખી શકીએ?