સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

આર્ટ અને ઝેના કેપર્સ: ઈશ્વરની મદદથી અમે લગ્‍નની ઇમારત ફરી બાંધી

આર્ટ અને ઝેના કેપર્સ: ઈશ્વરની મદદથી અમે લગ્‍નની ઇમારત ફરી બાંધી

છૂટાછેડા લીધેલા એક યુગલને ક્યાંથી મદદ મળી? પવિત્ર શાસ્ત્રમાંથી માર્ગદર્શન લીધા પછી તેઓ શીખ્યા કે કઈ રીતે મુશ્કેલીઓને થાળે પાડી શકે, જેનાથી તેઓનું લગ્‍નજીવન તૂટી ગયું હતું. એ માર્ગદર્શનને લાગુ કર્યા પછી તેઓએ ખુશી ખુશી ફરીથી લગ્‍ન કર્યા.