સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૨ ૨૦૧૮ | આવનાર ભાવિ કેવું હશે?

આવનાર ભાવિ કેવું હશે?

શું તમે કદી વિચાર્યું છે કે ભાવિમાં તમારું અને તમારા કુટુંબનું જીવન કેવું હશે? બાઇબલ કહે છે:

‘નમ્ર લોકો પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

ચોકીબુરજનો આ અંક માણસજાત અને પૃથ્વી માટેના ઈશ્વરના અદ્‍ભુત હેતુને સમજવા મદદ કરશે. તેમ જ, એમાંથી જાણવા મળશે કે ઈશ્વરના હેતુથી ફાયદો થાય, એ માટે તમારે શું કરવું જોઈએ.

 

ભાવિ વિશે આગાહી કરવી

હજારો વર્ષોથી લોકો અનુમાન કરે છે. એમાંના બધા જ સાચા પડતા નથી.

ભવિષ્યવાણીઓ જે પૂરી થઈ

બાઇબલની નોંધપાત્ર ભવિષ્યવાણીઓ નાનામાં નાની વિગત સાથે પૂરી થઈ છે.

સચોટ ભવિષ્યવાણીનો મૂંગો સાક્ષી

રોમનું પ્રાચીન સ્મારક બાઇબલની સચોટ ભવિષ્યવાણીની સાક્ષી પૂરે છે.

વચનો જે પૂરા થશે

બાઇબલની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે, જ્યારે કે બીજી ભવિષ્યવાણીઓ આપણા ભાવિ વિશે છે.

તમે પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો

માણસ માટેના સર્જનહારના હેતુ વિશે બાઇબલ જણાવે છે.

ભવિષ્ય તમારું, પસંદગી તમારી!

અમુક માને છે કે નસીબ તેઓના જીવનને અસર કરે છે. પણ શું ખરેખર એવું છે?

‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે’

બાઇબલ વચન આપે છે કે એવો સમય આવશે જ્યારે અન્યાય અને દુષ્ટતા હશે જ નહિ.