ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ફેબ્રુઆરી ૨૦૧૯

આ અંકમાં એપ્રિલ ૮–મે ૫, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે

ઈશ્વરને વફાદાર રહીએ!

વફાદારી એટલે શું અને આપણે કઈ રીતે વફાદારી જાળવી શકીએ?

નમ્ર બનીએ અને યહોવાને ખુશ કરીએ

નમ્રતા બતાવવામાં કઈ રીતે મુસા અને ઈસુએ સારો દાખલો બેસાડ્યો? નમ્ર રહેવાથી આપણને કેવા ફાયદા થઈ શકે?

આપણે બીજાઓની કદર કરવી જોઈએ

કદર બતાવવા વિશે યહોવા, ઈસુ અને રક્તપિત્ત થયેલા સમરૂની માણસ પાસેથી શું શીખવા મળે છે?

પ્રાચીન ઇઝરાયેલમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય

કઈ રીતે નિયમશાસ્ત્રથી યહોવાના પ્રેમ અને ન્યાય દેખાઈ આવતા?

જીવન સફર

અનમોલ વારસાને લીધે હું પ્રગતિ કરી શક્યો

આશરે ૮૦ વર્ષથી યહોવાને વફાદારીથી ભજનાર વુડવર્થ મીલ્સની જીવન સફર વાંચવાનો આનંદ માણો.

શું તમે જાણો છો?

સભાસ્થાનની શરૂઆત ક્યારથી થઈ?