ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૨૨

આ અંકમાં ઑગસ્ટ ૮–સપ્ટેમ્બર ૪, ૨૦૨૨ માટેના અભ્યાસ લેખો છે.

શું તમે જાણો છો?

શું રોમન સરકાર એવા લોકોનાં શબને કબરમાં દફનાવવાની મંજૂરી આપતી હતી, જેઓને ઈસુની જેમ વધસ્તંભ પર ગુનેગાર તરીકે મારી નાખવામાં આવતા હતા?

શું તમે જાણો છો?

બાઇબલ જમાનામાં વર્ષો અને મહિનાઓ ક્યારે શરૂ થશે એ કઈ રીતે નક્કી કરવામાં આવતું?