સ્કીપ ટુ કન્ટેન્ટ

આખી દુનિયાના અધિકારીઓ માટે પુસ્તિકાઓ

યહોવાના સાક્ષીઓ અને ભક્તિ માટે ભેગા મળવું

યહોવાના સાક્ષીઓ અને ભક્તિ માટે ભેગા મળવું

યહોવાના સાક્ષીઓ માને છે કે સાથી ઈશ્વરભક્તો સાથે ભેગા મળવું, એ તેઓની ભક્તિનો એક મહત્ત્વનો ભાગ છે. તેઓ સભાઓ માટે જે જગ્યાએ ભેગા મળે છે, એને પ્રાર્થનાઘર કહે છે. ત્યાં બાઇબલમાંથી શિક્ષણ આપવામાં આવે છે અને ત્યાં કોઈ પણ આવી શકે છે.