સ્કીપ ટુ કન્ટેન્ટ

આખી દુનિયાના અધિકારીઓ માટે પુસ્તિકાઓ

યહોવાના સાક્ષીઓ અને રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવો

યહોવાના સાક્ષીઓ અને રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવો

યહોવાના સાક્ષીઓ બાઇબલનું શિક્ષણ પાળીને રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી. ઘણી સરકારો સ્વીકારે છે કે યહોવાના સાક્ષીઓ રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી એટલે શાંતિ જળવાય છે. તેઓ એ પણ સ્વીકારે છે કે યહોવાના સાક્ષીઓ સરકારના નિયમો પાળતા નાગરિકો છે, જેઓ અધિકારીઓને સાથ-સહકાર અને માન આપે છે.