સ્કીપ ટુ કન્ટેન્ટ

આખી દુનિયાના અધિકારીઓ માટે પુસ્તિકાઓ

યહોવાના સાક્ષીઓ અને રાહતકામ

યહોવાના સાક્ષીઓ અને રાહતકામ

કુદરતી આફતો આવે ત્યારે, તેઓ આફતનો ભોગ બનેલા લોકોને ખોરાક, કપડાં અને બીજી ચીજવસ્તુઓની સાથે સાથે ઉત્તેજન આપે છે. ખાસ કરીને, તેઓને શાસ્ત્રમાંથી દિલાસો આપે છે. એ બધાં કામ એકદમ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે, જેની નોંધ સરકારી અધિકારીઓએ અને રાહતસેવા કરતી સંસ્થાઓએ લીધી છે.