સ્કીપ ટુ કન્ટેન્ટ

આખી દુનિયાના અધિકારીઓ માટે પુસ્તિકાઓ

યહોવાના સાક્ષીઓ અને લશ્કર સિવાયની લોકસેવા

યહોવાના સાક્ષીઓ અને લશ્કર સિવાયની લોકસેવા

પોતાના અંતઃકરણને લીધે સેનામાં ભરતી થવાની ના પાડવી એ મૂળભૂત માનવ અધિકાર છે અને એને ઘણાં વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળેલી છે. જ્યારે સરકારો યહોવાના સાક્ષીઓને લશ્કર સિવાયની લોકસેવાની પસંદગી આપે છે, ત્યારે તેઓ સરકારોનો ખૂબ આભાર માને છે. એનાથી તેઓ અતિશય કઠોર કે બોજરૂપ ન હોય એવી અને સમાજને ફાયદો થાય એવી સેવા કરી શકે છે.