આખી દુનિયાના અધિકારીઓ માટે પુસ્તિકાઓ
યહોવાના સાક્ષીઓ અને સારવાર
યહોવાના સાક્ષીઓ જીવનને ઈશ્વર તરફથી કીમતી ભેટ ગણે છે. તેઓ જીવનને અને લોહીને પવિત્ર ગણે છે. તેઓ પોતાના કુટુંબ માટે સારામાં સારી સારવાર મેળવવા માંગે છે. તેઓ ડૉક્ટરને પૂરો સાથ-સહકાર આપે છે, જેથી લોહી વગરની સલામત અને વધારે અસરકારક સારવાર મેળવી શકે.