સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્પર્શના સહારે જિંદગી

સ્પર્શના સહારે જિંદગી

જેમ્સ રાયન યહોવાના સાક્ષી છે. તે જન્મથી સાંભળી શકતા નથી અને પછીથી તેમની આંખોની રોશની જતી રહી. તેમને લાગે છે કે તેમણે જે ગુમાવ્યું છે, એના કરતાં અનેક ગણું તેમને કુટુંબ અને મંડળ a પાસેથી મળ્યું છે. જુઓ કે જેમ્સભાઈને કેમ એવું લાગે છે.

a જેમ્સભાઈ તેમના કુટુંબમાં એકલા જ યહોવાના સાક્ષી છે.