સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દોસ્તો

દોસ્તો

મિત્રો; હળવું-મળવું

કોને દોસ્ત બનાવવા સૌથી મહત્ત્વનું છે?

ગી ૨૫:૧૪; યોહ ૧૫:૧૩-૧૫; યાકૂ ૨:૨૩

આ પણ જુઓ: ની ૩:૩૨

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૫:૨૨-૨૪—હનોખ ઈશ્વરને પોતાના પાકા મિત્ર બનાવે છે

    • ઉત ૬:૯—નૂહ પોતાના પરદાદા હનોખની જેમ ઈશ્વર સાથે ચાલે છે

આપણને કેમ સારા દોસ્તોની જરૂર છે?

ની ૧૩:૨૦; ૧૭:૧૭; ૧૮:૨૪; ૨૭:૧૭

આ પણ જુઓ: ની ૧૮:૧

  • એને લગતા અહેવાલ:

    • રૂથ ૧:૧૬, ૧૭—એક સારા દોસ્તની જેમ રૂથ નાઓમીનો સાથ નિભાવે છે

    • ૧શ ૧૮:૧; ૧૯:૨,—યોનાથાન અને દાઉદ જિગરી દોસ્ત બને છે

    • ૨રા ૨:૨, ૪,—એલિશા એલિયા પાસેથી ઘણું બધું શીખે છે. તેમને એલિયા માટે ખૂબ લાગણી છે

આપણે કેમ યહોવાના ભક્તો સાથે નિયમિત રીતે હળવું-મળવું જોઈએ?

આપણે કઈ રીતે એક સારા દોસ્ત બની શકીએ? આપણે કઈ રીતે સારા દોસ્ત બનાવી શકીએ?

યહોવાની ભક્તિ કરતા નથી એવા લોકો સાથે વધારે સમય વિતાવવો કેમ જોખમી છે?

ની ૧૩:૨૦; ૧કો ૧૫:૩૩; એફે ૫:૬-૯

આ પણ જુઓ: ૧પિ ૪:૩-૫; ૧યો ૨:૧૫-૧૭

આ પણ જુઓ: “દુનિયા સાથે દોસ્તી

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૪:૧, ૨—દીનાહ ખરાબ લોકો સાથે દોસ્તી કરે છે. એનું ગંભીર પરિણામ આવે છે

    • ૨કા ૧૮:૧-૩; ૧૯:૧, ૨—સારા રાજા યહોશાફાટ ખરાબ રાજા આહાબ સાથે દોસ્તી કરે છે ત્યારે યહોવા તેમને ઠપકો આપે છે

શું યહોવાની ભક્તિ કરતા નથી એવા લોકો સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ?

બાપ્તિસ્મા લીધું ન હોય એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરવું કેમ ખોટું છે?

આ જુઓ: “લગ્‍ન

જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે, તેઓ સાથે કેમ હળવું-મળવું ન જોઈએ?