નિર્ણય
સારા નિર્ણયો લેવા કઈ રીતે પોતાનું મન તૈયાર કરી શકીએ?
ગી ૧:૧-૩; ની ૧૯:૨૦; રોમ ૧૪:૧૩; ૧કો ૧૦:૬-૧૧
આ પણ જુઓ: એઝ ૭:૧૦
મહત્ત્વના નિર્ણયો લેતી વખતે આપણે કેમ ઉતાવળ ન કરવી જોઈએ?
નિર્ણય લેતી વખતે આપણે કેમ પોતાનાં દિલ પર આધાર ન રાખવો જોઈએ?
આ પણ જુઓ: ગણ ૧૫:૩૯; ની ૧૪:૧૨; સભા ૧૧:૯, ૧૦
-
એને લગતા અહેવાલ:
-
૨કા ૩૫:૨૦-૨૪—યોશિયા યહોવાની વાત નથી માનતા અને ઇજિપ્તના રાજા નકોહ સામે યુદ્ધ કરવા નીકળી પડે છે
-
મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં કેમ પ્રાર્થના કરવી જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
લૂક ૬:૧૨-૧૬—ઈસુ ૧૨ પ્રેરિતોને પસંદ કરતા પહેલાં આખી રાત પ્રાર્થના કરે છે
-
૨રા ૧૯:૧૦-૨૦, ૩૫—જ્યારે દુશ્મનોની મોટી સેના યરૂશાલેમ પર હુમલો કરવા આવે છે, ત્યારે હિઝકિયા રાજા યહોવાને પ્રાર્થના કરે છે અને યહોવા પોતાના લોકોને બચાવે છે
-
સારા નિર્ણયો લેવા કોણ આપણને સૌથી સારી મદદ કરી શકે છે અને કઈ રીતે?
ગી ૧૧૯:૧૦૫; ની ૩:૫, ૬; ૨તિ ૩:૧૬, ૧૭
આ પણ જુઓ: ગી ૧૯:૭; ની ૬:૨૩; યશા ૫૧:૪
-
એને લગતા અહેવાલ:
-
પ્રેકા ૧૫:૧૩-૧૮—પહેલી સદીમાં નિયામક જૂથ એક મહત્ત્વનો નિર્ણય લેવા શાસ્ત્રમાંથી સંશોધન કરે છે
-
નિર્ણય લેવાની જરૂર પડે એવી બાબતો:
જીવનની દરેક બાબત
નોકરી
આ જુઓ: “કામ; નોકરી”
ભક્તિને લગતા ધ્યેયો
મનોરંજન
આ જુઓ: “મનોરંજન”
લગ્ન
આ જુઓ: “લગ્ન”
સમયનો ઉપયોગ
સારવાર
લેવી ૧૯:૨૬; પુન ૧૨:૧૬, ૨૩; લૂક ૫:૩૧; પ્રેકા ૧૫:૨૮, ૨૯
-
એને લગતા અહેવાલ:
-
પ્રેકા ૧૯:૧૮-૨૦—એફેસસના ખ્રિસ્તીઓ બતાવી આપે છે કે તેઓએ જાદુ અને મેલીવિદ્યા છોડી દીધાં છે
-
અનુભવી ભાઈ-બહેનો કઈ રીતે આપણને સારા નિર્ણયો લેવા મદદ કરી શકે?
અયૂ ૧૨:૧૨; ની ૧૧:૧૪; હિબ્રૂ ૫:૧૪
-
એને લગતા અહેવાલ:
-
૧રા ૧:૧૧-૩૧, ૫૧-૫૩—બાથ-શેબા નાથાન પ્રબોધકની સલાહ માને છે, એના લીધે તેનું અને તેના દીકરા સુલેમાનનું જીવન બચી જાય છે
-
આપણે કેમ એવી આશા ન રાખવી જોઈએ કે બીજાઓ આપણા વતી નિર્ણય લે?
આપણે કેમ ઈશ્વરની સલાહને નકારવી ન જોઈએ, પણ એને પાળવા બનતું બધું કરવું જોઈએ?
આ પણ જુઓ: લૂક ૭:૩૦
-
એને લગતા અહેવાલ:
-
ઉત ૧૯:૧૨-૧૪, ૨૪, ૨૫—લોત પોતાના થનાર જમાઈઓને ચેતવણી આપે છે કે બહુ જલદી શહેરનો નાશ થશે, પણ તેઓ એને ગણકારતા નથી
-
૨રા ૧૭:૫-૧૭—ઇઝરાયેલીઓ વારંવાર યહોવાની સલાહ નકારે છે, એટલે તેઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવે છે
-
નિર્ણય લેતી વખતે કેમ અંતઃકરણનું સાંભળવું જોઈએ?
આપણા નિર્ણયની કેવી અસર પડશે એ વિશે પહેલેથી વિચારવું કેમ સારું છે?
આપણા ભાવિ પર
આ પણ જુઓ: ની ૨:૨૦, ૨૧; ૫:૩-૫
બીજાઓ પર
યહોવા સાથેના સંબંધ પર
આપણા નિર્ણય માટે આપણે જ જવાબદાર છીએ, એ યાદ રાખવું કેમ જરૂરી છે?