સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ

પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ

પવિત્ર શક્તિ આપણને કયા ગુણો કેળવવા મદદ કરે છે? પવિત્ર શક્તિ મેળવવા આપણે કેમ નમ્ર રહેવું જોઈએ?

ગલા ૫:૨૨, ૨૩; યાકૂ ૪:૬

  • એને લગતા અહેવાલ:

    • ગી ૧૪૩:૧, ૪-૧૧—અમુક વાર દાઉદ રાજા ખૂબ દુઃખી થઈ જાય છે. એવામાં તે યહોવાનાં કામો પર મનન કરે છે અને પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરે છે

    • લૂક ૧૧:૯-૧૩—ઈસુ દાખલો આપીને સમજાવે છે કે જેઓ યહોવા પાસે પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે પવિત્ર શક્તિ આપવા તૈયાર છે