શંકા
જો એવી શંકા થાય કે આપણે કંઈ કામના નથી અથવા યહોવાની નજરે કીમતી નથી, તો શું થઈ શકે?
ગણ ૧૧:૧૪, ૧૫; ૧રા ૧૯:૧-૪; અયૂ ૩:૩; યર્મિ ૧૫:૧૦
એને લગતા અહેવાલ:
દા ૧૦:૮-૧૧, ૧૮, ૧૯—દાનિયેલ પ્રબોધકને લાગે છે કે તેમનામાં જરાય તાકાત રહી નથી. એ સમયે એક દૂત તેમને યાદ અપાવે છે કે તે યહોવાની નજરે અતિ પ્રિય છે. એનાથી દાનિયેલને ખૂબ હિંમત મળે છે
માથ ૧૦:૨૯-૩૧—ઈસુ ચકલીઓનું ઉદાહરણ આપીને સમજાવે છે કે યહોવા આપણને બહુ પ્રેમ કરે છે અને તેમને આપણી ચિંતા છે
દિલાસો આપતી કલમો: