સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શિસ્ત

શિસ્ત

શિસ્ત આપવા બાઇબલનો ઉપયોગ કરવો કેમ સૌથી સારું છે?

આપણને બધાને કેમ માર્ગદર્શન અને શિખામણની જરૂર પડે છે?

યહોવા શિસ્ત આપે છે ત્યારે શું દેખાઈ આવે છે?

ની ૩:૧૧, ૧૨; હિબ્રૂ ૧૨:૭-૯

આ પણ જુઓ: પુન ૮:૫; ની ૧૩:૨૪; પ્રક ૩:૧૯

યહોવાની શિસ્ત સ્વીકારવામાં જ કેમ સમજદારી છે?

જેઓ યહોવાની શિસ્ત સ્વીકારતા નથી તેઓએ કેવું પરિણામ ભોગવવું પડી શકે?

ની ૧:૨૪-૨૬; ૧૩:૧૮; ૧૫:૩૨; ૨૯:૧

આ પણ જુઓ: યર્મિ ૭:૨૭, ૨૮, ૩૨-૩૪

  • એને લગતા અહેવાલ:

    • યર્મિ ૫:૩-૭—ઇઝરાયેલીઓ પોતાનું દિલ કઠણ કરે છે અને સુધરતા નથી, એટલે યહોવા તેઓને વધારે કડક શિસ્ત આપે છે

    • સફા ૩:૧-૮—યરૂશાલેમના લોકો યહોવાની શિસ્ત સ્વીકારતા નથી, એટલે યહોવા તેઓનો નાશ થવા દે છે

યહોવાની શિસ્ત સ્વીકારવાથી કેવા આશીર્વાદો મળે છે?

ની ૪:૧૩; ૧કો ૧૧:૩૨; તિત ૧:૧૩; હિબ્રૂ ૧૨:૧૦, ૧૧

  • એને લગતા અહેવાલ:

    • પુન ૩૦:૧-૬—મૂસા લોકોને જણાવે છે કે જો તેઓ યહોવાની વાત માનશે તો તેઓને આશીર્વાદો મળશે

    • ૨કા ૭:૧૩, ૧૪—યહોવા સુલેમાન રાજાને જણાવે છે કે જો લોકો યહોવાની શિસ્ત સ્વીકારશે તો એનાં કેવાં સારાં પરિણામ મળશે

બીજાઓને મળેલી શિસ્તથી આપણે કેમ શીખવું જોઈએ?

કોઈને કડક શિસ્ત મળે તો આપણે કેમ ખુશ ન થવું જોઈએ?

યહોવા આપણને શિસ્ત અને સલાહ આપે ત્યારે એમાંથી ફાયદો મેળવવા શું કરવું જોઈએ?

યહો ૧:૮; યાકૂ ૧:૨૫

આ પણ જુઓ: પુન ૧૭:૧૮, ૧૯; ગી ૧૧૯:૯૭

  • એને લગતા અહેવાલ:

    • ૧કા ૨૨:૧૧-૧૩—દાઉદ રાજા પોતાના દીકરા સુલેમાનને ખાતરી આપે છે કે તે યહોવાનું માર્ગદર્શન પાળતો રહેશે ત્યાં સુધી તેને આશીર્વાદ મળતા રહેશે

    • ગી ૧:૧-૬—યહોવા વચન આપે છે કે જેઓ તેમના નિયમો વાંચે છે અને એના પર મનન કરે છે, તેઓને તે આશીર્વાદ આપશે

જો માતા-પિતા બાળકોને પ્રેમ કરતા હશે તો કેમ બાળકોને શિસ્ત આપશે?

આ જુઓ: “માતા-પિતા

માતા-પિતા શિસ્ત આપે ત્યારે બાળકોએ શું કરવું જોઈએ?