સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હિંમત હારી જવી

હિંમત હારી જવી

આપણે હિંમત હારી જઈશું તો કયો ખતરો ઊભો થઈ શકે?

આપણે કેમ ખાતરી રાખી શકીએ કે હિંમત હારી જઈએ ત્યારે યહોવા ચોક્કસ આપણને મદદ કરશે?

ગી ૨૩:૧-૬; ૧૧૩:૬-૮; યશા ૪૦:૧૧; ૪૧:૧૦, ૧૩; ૨કો ૧:૩, ૪

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૧:૨૮-૩૦—ઈસુનો સ્વભાવ એકદમ તેમના પિતા જેવો છે. ઈસુ લોકો સાથે પ્રેમથી વર્તે છે અને તેઓને તાજગી આપે છે

    • માથ ૧૨:૧૫-૨૧—નિરાશ અને હિંમત હારી ગયેલા લોકો સાથે ઈસુ પ્રેમથી વર્તે છે અને યશાયા ૪૨:૧-૪ની ભવિષ્યવાણી પૂરી કરે છે

કયાં કારણોને લીધે આપણે હિંમત હારી જઈ શકીએ? કયાં શાસ્ત્રવચનોથી આપણને દિલાસો મળી શકે?

આ જુઓ: “દિલાસો

આપણે કેમ બીજાઓને ઉત્તેજન આપતા રહેવું જોઈએ?

માથ ૧૮:૬; એફે ૪:૨૯

  • એને લગતા અહેવાલ:

    • ગણ ૩૨:૬-૧૫—દસ જાસૂસોને યહોવા પર શ્રદ્ધા નથી, તેઓ ઇઝરાયેલીઓની હિંમત તોડી નાખે છે. એના લીધા આખી પ્રજાએ ખરાબ પરિણામ ભોગવવું પડે છે

    • ૨કા ૧૫:૧-૮—આસા રાજાને યહોવાના સંદેશાથી હિંમત મળે છે અને તે આખા દેશમાંથી મૂર્તિપૂજા દૂર કરે છે