સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૯-ચ

“બધી બાબતોને સુધારવાનો સમય”

“બધી બાબતોને સુધારવાનો સમય”

પ્રેરિતોનાં કાર્યો ૩:૨૧

પ્રેરિત પિતરે ‘બધી બાબતોને સુધારવાના સમયની’ વાત કરી. તે આવનાર સુંદર મજાની નવી દુનિયા વિશે જણાવતા હતા. ઈસુ ખ્રિસ્ત રાજા બન્યા ત્યારથી એ સમયની શરૂઆત થઈ અને ૧,૦૦૦ વર્ષના રાજના અંત સુધી ચાલુ રહેશે.

  1. ૧૯૧૪​—ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં રાજા બને છે. ૧૯૧૯થી ઈશ્વરભક્તો ફરીથી શુદ્ધ ભક્તિ કરવા લાગે છે

    છેલ્લા દિવસો

  2. આર્માગેદન​—ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ શરૂ. ‘બધી બાબતોને સુધારવાના સમયમાં’ પૃથ્વી પરના ઈશ્વરભક્તો તન-મનથી તંદુરસ્ત

    હજાર વર્ષનું રાજ

  3. હજાર વર્ષનું રાજ પૂરું​—શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરવાનું કામ ઈસુ પૂરું કરશે. રાજ્ય યહોવાને પાછું સોંપશે

    હંમેશ માટેની નવી દુનિયા

ઈસુના રાજ્યના આશીર્વાદો

  • ઈશ્વરના નામનો જયજયકાર

  • બીમાર લોકો તંદુરસ્ત

  • ઘડપણ જશે, યુવાની આવશે

  • ગુજરી ગયેલા જીવતા થશે

  • ઈશ્વરભક્તોમાં કોઈ જ ખામી નહિ હોય

  • સુંદર મજાની ધરતી