૨૦૧૭ સંમેલન કાર્યક્રમ

સંમેલન માટે દરેક દિવસનો કાર્યક્રમ જુઓ. એનાથી તમને સારું કરવા અને સતાવણીમાં ધીરજ ધરવા મદદ મળશે.

શુક્રવાર

સતાવણીમાં ધીરજથી સહન કરતા રહેવા માટે કયા ગુણો ઈશ્વરભક્તોને મદદ કરશે?

શનિવાર

સર્વશક્તિમાન ઈશ્વર કઈ રીતે આપણને ધીરજ અને દિલાસો આપે છે?

રવિવાર

ઈસુએ કહ્યું હતું: “જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે”

મહેમાનો માટે માહિતી

કાર્યક્રમ દરમિયાન ખાસ સભામાં તમે હાજર રહી શકો. જો તમે અટેન્ડન્ટ, બાપ્તિસ્મા, દાન, પ્રાથમિક સારવાર, ખોવાયું અને મળ્યું વિભાગ, બેસવાની ગોઠવણ અથવા સ્વયંસેવા વિશે જાણવા ચાહતા હો, તો અહીં જુઓ.