ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ મે ૨૦૧૯

આ અંકમાં જુલાઈ ૧–ઑગસ્ટ ૪, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે

મંડળમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય

ખ્રિસ્તનો નિયમ એટલે શું? એ નિયમ કઈ રીતે ન્યાયને ટેકો આપે છે?

દુષ્ટ દુનિયામાં પ્રેમ અને ન્યાય

માતાપિતાઓ કઈ રીતે પોતાનાં બાળકોનું રક્ષણ કરી શકે? મંડળનું રક્ષણ કરવા વડીલો શું કરે છે?

જુલમનો ભોગ બનેલાઓને આશ્વાસન આપીએ

શોષણનો ભોગ બનેલાઓને બાઇબલ, વડીલો અને ભક્તિમાં મજબૂત બહેનો દ્વારા કઈ રીતે દિલાસો મળી શકે?

દુનિયાનાં વિચારો અને ડહાપણથી છેતરાઈએ નહિ

ખરું માર્ગદર્શન શા માટે ફક્ત યહોવા તરફથી જ મળે છે? પોતાના વિશે યોગ્ય વલણ રાખવા બાઇબલ શું જણાવે છે?

અભ્યાસની રીતમાં સુધારો કરીએ

જે વધારે મહત્ત્વનું છે એના માટે કઈ રીતે સમય કાઢી શકીએ? બાઇબલ અભ્યાસમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા આપણે શું કરી શકીએ?