સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રસ્તાવના

પ્રસ્તાવના

આજે જ્યાં જુઓ ત્યાં લોકોના મનમાં નફરત ભરેલી છે. લોકોની જાતિ, ભાષા કે દેશને લીધે તેઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેઓને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. અરે, તેઓ સાથે ગાળાગાળી અને મારપીટ પણ કરવામાં આવે છે. શું દુનિયામાંથી કદી નફરત દૂર થશે? આ મૅગેઝિનમાં જણાવ્યું છે કે બાઇબલમાં આપેલી સલાહ પાળવાથી મનમાંથી નફરત કાઢી શકીશું. એમાં એ પણ જણાવ્યું છે કે ભગવાન કઈ રીતે હંમેશ માટે નફરતને કાઢી નાખશે.