પ્રસ્તાવના
શોકમાં ડૂબેલાઓને ક્યાંથી આશ્વાસન મળી શકે?
આ લેખો જણાવે છે કે, આપણું કોઈ વહાલું ગુજરી જાય ત્યારે કેવા સંજોગો ઊભા થઈ શકે. એ પણ જણાવે છે કે, શોકમાંથી બહાર આવવા આપણે કેવાં પગલાં ભરી શકીએ.
આ લેખો જણાવે છે કે, આપણું કોઈ વહાલું ગુજરી જાય ત્યારે કેવા સંજોગો ઊભા થઈ શકે. એ પણ જણાવે છે કે, શોકમાંથી બહાર આવવા આપણે કેવાં પગલાં ભરી શકીએ.