એક યાદગાર પ્રસંગ
એક યાદગાર પ્રસંગ
તમારા માટે ખાસ આમંત્રણ - ગુરુવાર, એપ્રિલ ૯, ૨૦૦૯
ઈસુએ તેમના શિષ્યોને એક પ્રસંગ યાદ કરવા આજ્ઞા આપી હતી. તેમણે પોતાના પવિત્ર જીવનનું બલિદાન આપ્યું એ દિવસને શિષ્યોએ યાદ કરવાનો હતો. ઈસુએ તેઓને કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.”—લુક ૨૨:૧૯.
દર વર્ષે યહોવાહના સાક્ષીઓ ઈસુના મરણ દિવસને યાદ કરવા ભેગા મળે છે. તેઓ તમને આ પ્રસંગમાં આવવા આમંત્રણ આપે છે. આ પ્રસંગ ક્યાં હશે? કેટલા વાગે ઊજવવામાં આવશે? એ જાણવા માટે તમે પાન પાંચ પર આપેલા નજીકના સરનામે લખો. યહોવાહના સાક્ષીઓ તમને વધારે જણાવશે. (g09 03)