એક યાદગાર પ્રસંગ
એક યાદગાર પ્રસંગ
એપ્રિલ ૧૨, બુધવારે
તમે જરૂર આવો
ઈસુ ખ્રિસ્તે મરણની આગલી રાત્રે એક યાદગાર પ્રસંગની ગોઠવણ કરી. તેમણે લાલ વાઇન અને રોટલી લઈને કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.”—લુક ૨૨:૧૯.
યહોવાહના સાક્ષીઓની દિલની ઇચ્છા છે કે તમે પણ તેઓની સાથે આ પ્રસંગ ઊજવો. આ પ્રસંગ ક્યાં હશે? કેટલા વાગે ઊજવવામાં આવશે? એ જાણવા માટે યહોવાહના સાક્ષીઓને જરૂર પૂછો. (w06 3/15)