સત્ય
તમે એ ક્યાં શોધી શકો?
એ તમને અને તમારા કુટુંબને કઈ રીતે લાભ કરી શકે?
આ વર્ષે યહોવાના સાક્ષીઓએ યોજેલા ત્રણ દિવસના સંમેલનમાં આવવા, અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ.
વિષય:
‘ઈશ્વરનું વચન સત્ય છે!’
યોહાન ૧૭:૧૭માંના ઈસુના શબ્દોને આધારે.
કાર્યક્રમની ઝલક:
રસપ્રદ પ્રવચન “સત્ય શું છે?” એ વિશે જણાવશે કે આપણે શા માટે ઈશ્વરે આપેલા બાઇબલ પર ભરોસો મૂકી શકીએ.
બે નાટકો બાઇબલના અહેવાલો અને એમાં રહેલા બોધપાઠને જીવંત બનાવશે.
કોણ આવી શકે:
દરેક જણ. તમારે કોઈ પ્રવેશ ફી આપવી નહિ પડે અને કોઈ ફાળો ઉઘરાવવામાં નહિ આવે.
સમય અને સ્થળ:
તમારી નજીક સંમેલન ક્યાં છે એ જાણવા અને અમારા સંમેલનો વિશે વિડીયો જોવા, અહીંયા જાઓ: www.pr418.com (અબાઉટ અસ/કન્વેન્શન્સ વિભાગમાં જુઓ)
કાર્યક્રમનું શેડ્યુલ જોવા માટે અહીંયા જાઓ: www.pr418.com (સાહિત્ય/પુસ્તકો અને પુસ્તિકાઓ વિભાગમાં જુઓ) (w13-E 05/01)