દાનિયેલ: શ્રદ્ધાનો જોરદાર દાખલો

દાનિયેલ ઘરથી દૂર હતા. યહોવા પર ભરોસો રાખવાને લીધે તેમની શ્રદ્ધા અને વફાદારીની કસોટી થઈ.

દાનિયેલ: શ્રદ્ધાનો જોરદાર દાખલો—ભાગ ૧

દાનિયેલ પોતાના કુટુંબ દૂર હતા. અરે, તેમના શહેરનો પણ વિનાશ થયો હતો. એવા સંજોગોમાં શું દાનિયેલ યહોવા ઈશ્વરને વફાદાર રહેશે?

દાનિયેલ: શ્રદ્ધાનો જોરદાર દાખલો—ભાગ ૨

એક શક્તિશાળી સામ્રાજ્ય ઊભું થાય છે. દાનિયેલે નવા દુશ્મનોનો સામનો કરવો પડે છે. પહેલા ક્યારેય થઈ ન હોય એ રીતે દાનિયેલની શ્રદ્ધાની કસોટી થાય છે.