બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૨૮-૩૨
અયૂબે વફાદારીનો સારો દાખલો બેસાડ્યો
યહોવાનાં નૈતિક ધોરણો પ્રમાણે ચાલવાનો અયૂબે દૃઢ નિર્ણય કર્યો હતો
તેમણે પોતાની નજર સાફ રાખી અને ફક્ત પત્નીને રોમૅન્ટિક લાગણીઓ બતાવી
બીજાઓ સાથેના વર્તનમાં અયૂબે સારો દાખલો બેસાડ્યો
તે નમ્ર, દયાળુ અને ન્યાયથી વર્તનાર હતા. તે હંમેશાં બીજાઓનો વિચાર કરતા, પછી ભલે વ્યક્તિ કોઈ પણ સમાજની અથવા અમીર કે ગરીબ હોય
અયૂબ સ્વાર્થી નહિ, પણ ઉદાર હતા
અયૂબ દરેકને મદદ કરતા. જરૂરિયાતવાળા લોકોને તે ઉદારતાથી આપતા