પ્રેમાળ શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપો અને શ્રદ્ધામાં મજબૂત કરો
સલાહના શબ્દો બીજાઓની શ્રદ્ધા મજબૂત કરનાર હોવા જોઈએ
-
અયૂબ અનહદ દુઃખી હતા અને નિરાશામાં ડૂબી ગયા હતા, તેથી તેમને બીજાઓ તરફથી સહકાર અને ઉત્તેજનની જરૂર હતી
-
અયૂબના ત્રણ મિત્રોએ તેમને એક પણ દિલાસાજનક શબ્દ ન કહ્યો. અરે, તેઓએ અયૂબ પર ખોટા આરોપો મૂક્યા અને તેમની ચિંતામાં વધારો કર્યો