સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૨૨-૨૪

શું તમારી પાસે યહોવાને ‘ઓળખનારું હૃદય’ છે?

શું તમારી પાસે યહોવાને ‘ઓળખનારું હૃદય’ છે?

યહોવાએ લોકોને અંજીર સાથે સરખાવ્યા

૨૪:૫

  • બાબેલોનના બંદીવાસમાંથી આવેલા વફાદાર યહુદીઓ સારા અંજીર જેવા હતા

૨૪:૮

  • બેવફા રાજા સિદકીયાહ અને એના જેવા બીજા લોકો બગડી ગયેલા અંજીર જેવા હતા, કારણ કે તેઓ ખરાબ કામ કર્યાં હતાં

યહોવાને ‘ઓળખનારું હૃદય’ કઈ રીતે કેળવી શકીએ?

૨૪:૭

  • બાઇબલમાંથી અભ્યાસ કરીશું અને એનાં વચનો લાગુ પાડીશું તો, યહોવા આપણને તેમને ‘ઓળખનારું હૃદય’ આપશે

  • આપણે પ્રમાણિક રીતે પોતાના દિલની પરખ કરવી જોઈએ. અને યહોવા સાથેના સંબંધને જોખમમાં મૂકે એવાં વલણ અને ઇચ્છાઓને જડમૂળથી ઉખેડી નાંખવા જોઈએ

વિચારવા જેવું: શું મારી પાસે યહોવાને ‘ઓળખનારું હૃદય’ છે? હું એવું હૃદય કઈ રીતે કેળવી શકું?