શું તમારી પાસે યહોવાને ‘ઓળખનારું હૃદય’ છે?
યહોવાએ લોકોને અંજીર સાથે સરખાવ્યા
યહોવાને ‘ઓળખનારું હૃદય’ કઈ રીતે કેળવી શકીએ?
-
બાઇબલમાંથી અભ્યાસ કરીશું અને એનાં વચનો લાગુ પાડીશું તો, યહોવા આપણને તેમને ‘ઓળખનારું હૃદય’ આપશે
-
આપણે પ્રમાણિક રીતે પોતાના દિલની પરખ કરવી જોઈએ. અને યહોવા સાથેના સંબંધને જોખમમાં મૂકે એવાં વલણ અને ઇચ્છાઓને જડમૂળથી ઉખેડી નાંખવા જોઈએ