યહોવા—‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર’
યહોવા અનેક રીતોએ દિલાસો આપે છે. એમાંની એક રીત છે સભાઓ દ્વારા. શોકમાં ડૂબેલાઓને કઈ કઈ રીતોએ દિલાસો આપી શકીએ?
-
તેઓનું ધ્યાનથી સાંભળીએ, વચ્ચે અટકાવીએ નહિ
-
‘રડનારાઓની સાથે રડીએ.’—રોમ ૧૨:૧૫
-
ઉત્તેજન આપવા કાર્ડ, ઈ-મેઇલ અથવા ટેક્સ્ટ મૅસેજ મોકલીએ.—w૧૭.૦૭ ૧૫, બૉક્સ
-
તેઓ માટે અને તેઓ સાથે પ્રાર્થના કરીએ