સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૧

યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો

યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો

૩૧:૪૪-૫૩

શા માટે યાકૂબ અને લાબાને પથ્થરો લાવીને ઢગલો કર્યો?

  • જોનારાઓ માટે એ નિશાની હતી કે બંનેએ શાંતિનો કરાર કર્યો છે

  • એનાથી તેઓને યાદ રહેતું, યહોવા જુએ છે કે તેઓ શાંતિના કરાર પ્રમાણે કરી રહ્યા છે કે નહિ

આજે પણ યહોવા ચાહે છે કે તેમના લોકો વચ્ચે શાંતિ હોય. સુલેહ-શાંતિ જાળવવા આ ત્રણ પગલાં આપણને કઈ રીતે મદદ કરી શકે?