વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: ઈશ્વર આપણા પર દુઃખો લાવતા નથી એવું શાના આધારે કહી શકીએ?
શાસ્ત્રવચન: યાકૂ ૧:૧૩
ફરી મુલાકાત માટે પાયો: આપણાં પર દુઃખો કેમ આવે છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: આપણાં પર દુઃખો કેમ આવે છે?
શાસ્ત્રવચન: ૧યો ૫:૧૯
ફરી મુલાકાત માટે પાયો: આપણું દુઃખ જોઈને ઈશ્વરને કેવું લાગે છે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: આપણને દુઃખી જોઈને ઈશ્વરને કેવું લાગે છે?
શાસ્ત્રવચન: યશા ૬૩:૯
ફરી મુલાકાત માટે પાયો: ઈશ્વર કઈ રીતે આપણાં દુઃખો દૂર કરશે?