સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: ઈશ્વર આપણા પર દુઃખો લાવતા નથી એવું શાના આધારે કહી શકીએ?

શાસ્ત્રવચન: યાકૂ ૧:૧૩

ફરી મુલાકાત માટે પાયો: આપણાં પર દુઃખો કેમ આવે છે?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: આપણાં પર દુઃખો કેમ આવે છે?

શાસ્ત્રવચન: ૧યો ૫:૧૯

ફરી મુલાકાત માટે પાયો: આપણું દુઃખ જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: આપણને દુઃખી જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

શાસ્ત્રવચન: યશા ૬૩:૯

ફરી મુલાકાત માટે પાયો: ઈશ્વર કઈ રીતે આપણાં દુઃખો દૂર કરશે?