સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

એઝરાનાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા મળ્યો

એઝરાનાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા મળ્યો

એઝરાએ ઈશ્વરના વચનને પોતાના દિલ પર અસર થવા દીધું અને એ પ્રમાણે કામ કર્યું (એઝ ૭:૧૦; w૦૦ ૧૦/૧ ૧૪ ¶૮)

એઝરાના જીવનથી લોકો જોઈ શક્યા કે તેમનામાં ઈશ્વરની બુદ્ધિ છે (એઝ ૭:૨૫; si-E ૭૫ ¶૫)

એઝરાએ પોતાને ઈશ્વર આગળ નમ્ર કર્યા, એટલે તેમને પાકો ભરોસો હતો કે યહોવા તેમને માર્ગદર્શન આપશે અને તેમનું રક્ષણ કરશે (એઝ ૮:૨૧-૨૩; w૯૨ ૬/૧ ૨૮)

એઝરાએ બતાવી આપ્યું કે તે ઈશ્વરની બુદ્ધિથી કામ કરે છે. એટલે રાજાએ તેમને ભારે જવાબદારીઓ સોંપી. એઝરાની જેમ આપણે પણ આપણાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા આપી શકીએ છીએ.

પોતાને પૂછો: ‘શું દુનિયાના લોકો જોઈ શકે છે કે હું ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવું છું?’