સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

આજ્ઞા ન પાળવાનાં ખરાબ પરિણામ

આજ્ઞા ન પાળવાનાં ખરાબ પરિણામ

અમુક ઇઝરાયેલીઓએ મૂર્તિપૂજા કરતી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં (એઝ ૯:૧, ૨; w૦૬ ૧/૧ ૧૨ ¶૧)

યહોવાની આજ્ઞાઓ એકદમ સ્પષ્ટ હતી, તોપણ તેઓએ એ ન પાળી (એઝ ૯:૧૦-૧૨)

આજ્ઞાઓ ન પાળવાને લીધે તેઓએ અને તેઓનાં કુટુંબોએ ઘણું સહેવું પડ્યું (એઝ ૧૦:૧૦, ૧૧, ૪૪)

યહોવાની દરેક આજ્ઞા આપણા ભલા માટે છે. (w૦૯ ૧૧/૧ ૩૨ ¶૬) આજ્ઞા પાળીશું તો હમણાં ઘણી મુશ્કેલીઓથી બચી શકીશું અને ભાવિમાં અઢળક આશીર્વાદો મેળવીશું.

પોતાને પૂછો: ‘યહોવાની આજ્ઞાઓ પાળવાથી કઈ રીતે વગર કામની મુશ્કેલીઓથી મારું રક્ષણ થયું છે?’