યહોવાએ પોતાનો મકસદ પૂરો કરવા કરેલી ગોઠવણ
સ્વર્ગદૂતો અને મનુષ્યોને એકતામાં લાવવા યહોવાએ ગોઠવણ કરી છે.
-
ઈસુ ખ્રિસ્તની આગેવાની હેઠળ સ્વર્ગના જીવન માટે અભિષિક્તોને તૈયાર કરે છે
-
મસીહી રાજ્ય હેઠળ પૃથ્વી પર રહેવાના છે તેઓને તૈયાર કરે છે
યહોવાના સંગઠનમાં હું કઈ કઈ રીતોએ સંપ જાળવી રાખીશ?