સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૯-૧૧

ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે

ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે

૯:૧૫, ૧૬, ૨૦-૨૨

શાઊલ જે શીખ્યા, એ તરત જ જીવનમાં લાગુ પાડ્યું. બીજા લોકોમાં એવી હિંમત ન હતી, જ્યારે કે શાઊલ એમ કરતા જરાય અચકાયા નહિ. શા માટે? શાઊલને માણસનો નહિ, પણ ઈશ્વરનો ડર હતો. એટલું જ નહિ, ઈસુએ તેમના પર જે દયા કરી એ માટે તે ખૂબ જ આભારી હતા. તમે જો બાઇબલમાંથી શીખતાં હોવ અને બાપ્તિસ્મા ન લીધું હોય તો? શું તમે શાઊલની જેમ તરત જ યોગ્ય પગલાં ભરશો?