યહોવાના સેવકો તરીકે આપણું જીવન
બેથેલનાં ભાઈ-બહેનોને દિલાસો આપવા એક ગોઠવણ
દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. એ સમયે તેમને દિલાસો અને મદદની જરૂર પડે છે. જેઓનો યહોવા સાથે મજબૂત સંબંધ છે અથવા જેઓ પાસે યહોવાના સંગઠનમાં જવાબદારીઓ છે, તેઓ પણ નિરાશ થઈ શકે છે. (અયૂ ૩:૧-૩; ગી ૩૪:૧૯) બેથેલનાં ભાઈ-બહેનોને દિલાસો અને મદદ આપવા ગોઠવણ કરવામાં આવી છે. એ ગોઠવણમાંથી આપણે શું શીખી શકીએ?
“ઈશ્વરમાં શ્રદ્ધા” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
બેથલનાં ભાઈ-બહેનો કેવા પડકારોનો સામનો કરે છે?
-
તેઓને દિલાસો આપવા કઈ ચાર વાતોનું ધ્યાન રાખવામાં આવે છે?
-
દિલાસો આપતા ભાઈઓને કેવો ફાયદો થયો છે?