વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: ભગવાને માણસને કેમ બનાવ્યો?
શાસ્ત્રવચન: ઉત ૧:૨૭, ૨૮
ફરી મુલાકાત માટે સવાલ: આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ભગવાન તેમની ઇચ્છા જરૂર પૂરી કરશે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ભગવાન તેમની ઇચ્છા જરૂર પૂરી કરશે?
શાસ્ત્રવચન: યહો ૨૧:૪૫
ફરી મુલાકાત માટે સવાલ: ભગવાને કેવા ભવિષ્યનું વચન આપ્યું છે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: ભગવાને કેવા ભવિષ્યનું વચન આપ્યું છે?
શાસ્ત્રવચન: પ્રક ૨૧:૪
ફરી મુલાકાત માટે સવાલ: ભગવાને જે આશીર્વાદોનું વચન આપ્યું છે એ મેળવવા આપણે શું કરવું જોઈએ?