સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

રાજીખુશીથી આપનારને યહોવા ચાહે છે

રાજીખુશીથી આપનારને યહોવા ચાહે છે

બીજો કોરીંથીઓ ૯:૭ જણાવે છે: “દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું; કચવાતા દિલે નહિ અથવા ફરજને લીધે નહિ, કેમ કે રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.” આપણા વિસ્તારમાં અને આખી દુનિયામાં ચાલતા યહોવાના સાક્ષીઓના કામ માટે સહેલાઈથી ઓનલાઇન દાન આપવા આપણી પાસે ઘણી રીતો છે.

ઓનલાઇન દાન આપવાની રીતો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • દાન વિશે વધુ માહિતી મેળવવા અને આપણા દેશમાં દાન આપવાની રીતો વિશે જાણવા શું કરી શકાય?

  • ઓનલાઇન દાનની ગોઠવણ વિશે અમુક લોકોનું શું કહેવું છે?

  • દાન આપવાની અમુક રીતો કઈ છે?

  • ઓનલાઇન દાન આપતા આવડતું ન હોય તો શું કરી શકાય?