તમે કોના જેવું વિચારો છો?
-
ખરું કે, પીતરનો ઇરાદો સારો હતો, છતાં ઈસુએ તરત પીતરના વિચારો સુધાર્યા
-
ઈસુ જાણતા હતા કે એ સમય પોતાના પર “દયા” બતાવવાનો ન હતો. શેતાન એવું ઇચ્છતો હતો કે ઈસુ એ કપરા સંજોગોમાં નબળા પડી જાય
ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવા ઈસુએ બતાવેલી ત્રણ બાબતો આપણે કરવી જ જોઈએ, જે નીચે જણાવી છે. એ દરેકમાં શાનો સમાવેશ થાય છે?
-
પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરવો
-
પોતાનો વધસ્તંભ ઊંચકવો
-
ઈસુને પગલે ચાલતા રહેવું