સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૬-૧૭

તમે કોના જેવું વિચારો છો?

તમે કોના જેવું વિચારો છો?

૧૬:૨૧-૨૩

  • ખરું કે, પીતરનો ઇરાદો સારો હતો, છતાં ઈસુએ તરત પીતરના વિચારો સુધાર્યા

  • ઈસુ જાણતા હતા કે એ સમય પોતાના પર “દયા” બતાવવાનો ન હતો. શેતાન એવું ઇચ્છતો હતો કે ઈસુ એ કપરા સંજોગોમાં નબળા પડી જાય

૧૬:૨૪

ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવા ઈસુએ બતાવેલી ત્રણ બાબતો આપણે કરવી જ જોઈએ, જે નીચે જણાવી છે. એ દરેકમાં શાનો સમાવેશ થાય છે?

  • પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરવો

  • પોતાનો વધસ્તંભ ઊંચકવો

  • ઈસુને પગલે ચાલતા રહેવું