સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

રાજ્યને લગતા દૃષ્ટાંતો આપણને કઈ રીતે લાગુ પડે છે

રાજ્યને લગતા દૃષ્ટાંતો આપણને કઈ રીતે લાગુ પડે છે

ઊંડું સત્ય શીખવવા ઈસુએ સરળ દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો. પરંતુ, ફક્ત નમ્ર લોકો એ સત્યને સમજવા અને પોતાના જીવનમાં લાગુ પડવા ચાહતા હતા. (માથ ૧૩:૧૦-૧૫) રાજ્યને લગતા દરેક દૃષ્ટાંત માટે આ સવાલોના જવાબ આપો: આ દૃષ્ટાંત સમજવાથી મને કઈ રીતે લાભ થઈ શકે? એની મારા જીવન પર શી અસર થવી જોઈએ?

સ્વર્ગનું રાજ્ય જાણે . . .