યહોવાના સેવકો તરીકે આપણું જીવન
રાજ્યને લગતા દૃષ્ટાંતો આપણને કઈ રીતે લાગુ પડે છે
ઊંડું સત્ય શીખવવા ઈસુએ સરળ દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો. પરંતુ, ફક્ત નમ્ર લોકો એ સત્યને સમજવા અને પોતાના જીવનમાં લાગુ પડવા ચાહતા હતા. (માથ ૧૩:૧૦-૧૫) રાજ્યને લગતા દરેક દૃષ્ટાંત માટે આ સવાલોના જવાબ આપો: આ દૃષ્ટાંત સમજવાથી મને કઈ રીતે લાભ થઈ શકે? એની મારા જીવન પર શી અસર થવી જોઈએ?
સ્વર્ગનું રાજ્ય જાણે . . .
-
“રાઈના બી જેવું છે.”—માથ ૧૩:૩૧, ૩૨; w૧૪ ૧૨/૧૫ ૮ ¶૯.
-
“ખમીર જેવું છે.”—માથ ૧૩:૩૩; w૧૪ ૧૨/૧૫ ૯-૧૦ ¶૧૪-૧૫.
-
“ખજાના જેવું” અને “વેપારી જેવું છે.”—માથ ૧૩:૪૪-૪૬; w૧૪ ૧૨/૧૫ ૧૦ ¶૧૮.