સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

આપણે કેમ કચકચ ન કરવી જોઈએ?

આપણે કેમ કચકચ ન કરવી જોઈએ?

યહોવાને કચકચ જરાય પસંદ નથી (ગણ ૧૧:૧; w૦૧ ૬/૧૫ ૧૭ ¶૨૦)

કચકચ કરનાર હંમેશાં પોતાનો જ વિચાર કરે છે અને તેઓ પાસે જે છે એની કદર કરતા નથી (ગણ ૧૧:૪-૬; w૦૬ ૮/૧ ૮ ¶૭)

કચકચ કરવાના વલણથી બીજાઓ હિંમત હારી જાય છે (ગણ ૧૧:૧૦-૧૫; it-૨-E ૭૧૯ ¶૪)

ખરું કે ઇઝરાયેલીઓ માટે વેરાન પ્રદેશમાં જીવન અઘરું હતું, તોપણ તેઓ પાસે આભાર માનવાના ઘણા કારણો હતા. યહોવાએ આપણને જે આપ્યું છે એનો વિચાર કરીશું તો, આપણે કચકચ નહિ કરીએ.