બાઇબલમાં રહેલો ખજાનો
આપણામાં શ્રદ્ધા હોવાથી હિંમતથી કામ લઈએ
ખરાબ અહેવાલ આપનાર જાસૂસોને શ્રદ્ધા ન હતી (ગણ ૧૩:૩૧-૩૩; ૧૪:૧૧)
દસ જાસૂસોને શ્રદ્ધા ન હોવાથી બીજાઓ હિંમત હારી ગયા (ગણ ૧૪:૧-૪)
બે હિંમતવાન જાસૂસોને અડગ શ્રદ્ધા હતી (ગણ ૧૪:૬-૯; w૦૬ ૧૦/૧ ૧૮ ¶૫-૬)
યહોવાએ અનેક વાર ઇઝરાયેલીઓને મોટી-મોટી મુસીબતોમાંથી બચાવ્યા હતા. એટલે તેઓને શ્રદ્ધા હોવી જોઈતી હતી કે કનાન દેશ પર જીત મેળવવા પણ યહોવા મદદ કરશે.