સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે?

યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે?

ઇઝરાયેલીઓએ ક્યારે અને ક્યાં જવું એ યહોવા નક્કી કરતા (ગણ ૯:૧૭, ૧૮; it-૧-E ૩૯૮ ¶૩)

છાવણીમાં આપવામાં આવતી દરેક આજ્ઞા તેઓએ તરત જ પાળવાની જરૂર હતી (ગણ ૯:૨૧, ૨૨; w૧૧-E ૪/૧૫ ૪-૫)

યહોવાએ પોતાના લોકોને માર્ગદર્શન આપવા માટે સામાન્ય વ્યક્તિઓનો ઉપયોગ કર્યો હતો (ગણ ૧૦:૫-૮)

આગેવાની લેતા ભાઈઓનું કહ્યું માનવું એ યહોવાનું કહ્યું માનવા બરાબર છે.