સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે

બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે

યહોવાના પ્રબોધકે શાઉલ રાજાને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું (૧શ ૧૫:૩)

શાઉલે યહોવાની આજ્ઞા પ્રમાણે બધું ન કર્યું અને બહાનાં કાઢ્યાં (૧શ ૧૫:૧૩-૧૫)

જેઓ યહોવાની આજ્ઞા પાળતા નથી, યહોવા તેઓની ભક્તિ સ્વીકારતા નથી (૧શ ૧૫:૨૨, ૨૩; w૦૭ ૭/૧ ૧૯ ¶૪; it-2-E ૫૨૧ ¶૨)

પોતાને પૂછો: ‘શું હું યહોવાના સંગઠન તરફથી મળતું માર્ગદર્શન તરત જ અને પૂરી રીતે માનું છું?’