બાઇબલમાં રહેલો ખજાનો
અહંકાર અપમાન લાવે છે
રાજા શાઉલને લાગ્યું કે તેમની પાસે બીજો કોઈ ઉપાય નથી (૧શ ૧૩:૫-૭)
શાઉલે મર્યાદામાં રહીને યહોવાની આજ્ઞા પાળવાને બદલે ખોટું પગલું ભર્યું (૧શ ૧૩:૮, ૯; w૦૦ ૮/૧ ૧૩ ¶૧૭)
યહોવાએ શાઉલને સજા કરી (૧શ ૧૩:૧૩, ૧૪; w૦૭ ૭/૧ ૨૦ ¶૮)
અહંકારી વ્યક્તિ વિચાર્યા વગર અથવા ઉતાવળે પગલું ભરે છે, જે કરવાનો તેને અધિકાર નથી. અહંકાર એવો ગુણ છે, જે મર્યાદાની બિલકુલ વિરુદ્ધ છે. કેવા સંજોગોમાં કોઈ વ્યક્તિ અહંકારી બની શકે?